ઉનાનાના ઉમેજ ગામે કોમી એખલાસ સાથે યોજાઈ તિરંગા યાત્રા

ઉનાનાના ઉમેજ ગામે કોમી એખલાસ સાથે યોજાઈ તિરંગા યાત્રા

હાલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઉનાના ઉમેજ ગામે બે ધર્મના લોકોએ કોમી એખલાસ સાથે તિરંગા યાત્રા કાઢી હતી અને ઉલ્લાસભેર સ્વતંત્રતા પર્વ પૂર્વે રાષ્ટ્રભક્તિની ભાવાનાની સાથે સાથે કોમી એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો.


User: Sandesh

Views: 89

Uploaded: 2022-08-14

Duration: 01:17

Your Page Title