રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં દર્દીઓની સારવાર કરતો મેડીકલ સ્ટાફ બીમાર

રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં દર્દીઓની સારવાર કરતો મેડીકલ સ્ટાફ બીમાર

અમદાવાદમાં હાલ ચોમાસાની ઋતુને પગલે વાઈરલ ઇન્ફેકશનના રોગચાળામાં વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં વાઈરલ ઇન્ફેકશનના નવા 2900 કેસ નોંધાયા હતા. આ સાથે સાથે સોલા સિવિલમાં દર્દીઓની સારવાર કરતો સ્ટાફ બીમાર પડતા હોસ્પિટલ તંત્ર વાઈરલ ઈન્ફેકશનને લઈને સાબતું બન્યું છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-08-16

Duration: 02:52