ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદમાં તંત્ર સતર્ક

ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદમાં તંત્ર સતર્ક

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડતા અમદાવાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ધરોઈ ડેમમાથી છોડવામાં આવેલું પાણી અમદાવાદ સાબરમતી નદીમાં પહોચ્યુ છે.


User: Sandesh

Views: 859

Uploaded: 2022-08-18

Duration: 02:51

Your Page Title