સાવરકુંડલામાં 108 કનૈયાઓ અને સાત ઘોડાના રથ સાથે નીકળી શોભાયાત્રા

સાવરકુંડલામાં 108 કનૈયાઓ અને સાત ઘોડાના રથ સાથે નીકળી શોભાયાત્રા

આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રાના માર્ગમાં ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો હતો.


User: Sandesh

Views: 83

Uploaded: 2022-08-19

Duration: 00:23

Your Page Title