શ્રાવણ માસમાં આવતા પ્રદોષનું મહત્વ

શ્રાવણ માસમાં આવતા પ્રદોષનું મહત્વ

ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવાથી સુખી જીવન અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.આજે છે શ્રાવણ માસમાં આવતી પ્રદોષની તિથી...ત્યારે આજનાં દિવસે કેવી રીતે કરવુ વ્રત..જાણીએ આ ખાસ વાતનાં માધ્યમથી.


User: Sandesh

Views: 173

Uploaded: 2022-08-24

Duration: 10:04

Your Page Title