પંજાબમાં એક ઘરને આવ્યા પગ! ‘ડ્રીમ હાઉસ’ ખસેડી રહ્યો છે ખેડૂત

પંજાબમાં એક ઘરને આવ્યા પગ! ‘ડ્રીમ હાઉસ’ ખસેડી રહ્યો છે ખેડૂત

પંજાબના એક ખેડૂતના આલિશાન મકાનને 500 ફૂટ દૂર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. પંજાબના સંગરુરમાં એક ખેડૂત પોતાના 2 માળના આલિશાન મકાનને અત્યાર સુધીમાં 250 ફૂટ દૂર ખસેડી ચૂક્યો છે. હકીકતમાં આ મકાન દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના રસ્તા પર આવી રહ્યું હતુ, જેના પગલે ખેડૂતે પોતાના મકાનને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-08-24

Duration: 04:39

Your Page Title