ગુરૂવારનું વ્રત અપવાશે દેવગુરૂ બૃહસ્પતિની કૃપા

ગુરૂવારનું વ્રત અપવાશે દેવગુરૂ બૃહસ્પતિની કૃપા

દેવોનાં ગુરુ છે...કહેવાય છે કે જ્યારે પણ મનુષ્યનાં વિવાહના વાત ચાલતી હોય ત્યારે જન્મકુંડળીમાં જોવામાં આવે છે ગુરુનું સ્થાન...ત્યારે જો વિવાહ થતા ન હોય અથવા તો વારંવાર આ કાર્યમાં અડચણ આવતી હોય તો બૃહસ્પતિની કૃપા મેળવવી અત્યંત આવશ્યક છે...તો આજે જાણીએ કે કેવી રીતે ગુરુવારનું વ્રત અપાવશે દેવગુરુ બૃહસ્પતિની કૃપા...


User: Sandesh

Views: 430

Uploaded: 2022-08-25

Duration: 09:48

Your Page Title