PM મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો | લોકાર્પણ લઈને પશુપાલકોમાં ખુશી

PM મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો | લોકાર્પણ લઈને પશુપાલકોમાં ખુશી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત 22 પ્રકારના અલગ-અલગ ચરખાને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.


User: Sandesh

Views: 24

Uploaded: 2022-08-28

Duration: 04:40

Your Page Title