વડોદરામાં ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ

વડોદરામાં ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ

વડોદરામાં સોમવારે રાત્રે ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બોલાચાલી ઉગ્ર થતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ અથડામણ બાદ પોલીસે 13 લોકોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.


User: Sandesh

Views: 372

Uploaded: 2022-08-30

Duration: 03:12

Your Page Title