સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 સિંહબાળ નિહાળી શકાશે

સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 સિંહબાળ નિહાળી શકાશે

સુરત શહેરમાં આવેલા સરથાણા નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આજથી 3 સિંહ બાળને નિહાળી શકશે. નેચર પાર્કમાં રાખવામાં આવેલી સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. જે બાદ ત્રણેય બાળ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ આજરોજ બાળ સિંહોને સામાન્ય વાતાવરણમાં બહાર લાવવામાં આવશે જેથી મુલાકાતીઓ તેને જોઈ શકે.


User: Sandesh

Views: 13

Uploaded: 2022-08-30

Duration: 03:07