સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના લોકો માટે અલાયદી સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્યના એક કરોડ કરતા વધુ સિનિયર સિટિઝનોને મળશે લાભ. હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ઓપીડીમાં અલાયદી સુવિધા મળશે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-09-03

Duration: 01:07

Your Page Title