PM મોદીએ કર્યુ લતા ચોકનું ઉદ્ધાટન, મંદિર નિર્માણથી ખુશ હતા દીદી

PM મોદીએ કર્યુ લતા ચોકનું ઉદ્ધાટન, મંદિર નિર્માણથી ખુશ હતા દીદી

સૂર સામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરની 93મી જન્મજયંતિ પર તેમના નામ પર 'લતા ચોક'નું અયોધ્યામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે લતાજી માતા સરસ્વતીના આવા જ એક સાધક હતા, જેમણે પોતાના દિવ્ય અવાજથી સમગ્ર વિશ્વને અભિભૂત કર્યું હતું. અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં સ્થાપિત મા સરસ્વતીની વિશાળ વીણા સંગીત ધ્યાનનું પ્રતીક બની જશે.


User: Sandesh

Views: 399

Uploaded: 2022-09-28

Duration: 13:03

Your Page Title