અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થતા દિગ્વિજયનું ટ્વીટ

અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થતા દિગ્વિજયનું ટ્વીટ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. શુક્રવારે જ તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. દિગ્વિજયે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેના સમર્થક બનશે. દિગ્વિજય સિંહે હીમ દાસનો એક દોહો ટાંકીને ટ્વીટ કર્યુ છે.


User: Sandesh

Views: 435

Uploaded: 2022-10-01

Duration: 01:08

Your Page Title