શક્તિ જ શાંતિનો આધાર, શસ્ત્રપૂજા બાદ નાગપુરમાં મોહન ભાગવતનું નિવેદન

શક્તિ જ શાંતિનો આધાર, શસ્ત્રપૂજા બાદ નાગપુરમાં મોહન ભાગવતનું નિવેદન

નાગપુરના રેશ્મીબાગ ખાતે વિજયાદશમીના તહેવાર નિમિત્તે સંઘના કાર્યકર્તાઓને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આજે નાગપુરમાં આ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોહન ભાગવતે સંઘ મુખ્યાલયમાં શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. આજે હિમાલયની ટોચ પર પહોંચેલા પદ્મશ્રી સંતોષ યાદવ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર છે.


User: Sandesh

Views: 495

Uploaded: 2022-10-05

Duration: 01:50

Your Page Title