જામનગરમાં રૂ.176.89 કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ

જામનગરમાં રૂ.176.89 કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.10 ઓકટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જેઓ જિલ્લાના રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.176.89 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 40 મેગાવોટ સોલાર પી.વી. (ફોટોવોલ્ટીક) પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.


User: Sandesh

Views: 307

Uploaded: 2022-10-07

Duration: 01:02

Your Page Title