રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્માનું નિધન,

રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્માનું નિધન,

રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્માનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઘણા લાંબા સમય સુધી મેદાન્તામાં દાખલ કર્યા પછી, તેમને જયપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં સવાઈ માન સિંહ હોસ્પિટલમાં નિધન થયું.


User: Sandesh

Views: 162

Uploaded: 2022-10-09

Duration: 00:37

Your Page Title