મહાદેવની કલ્યાણકારી આરતી ઉતારીએ

મહાદેવની કલ્યાણકારી આરતી ઉતારીએ

આજે છે આસો વદ એકમ અને સોમવાર ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે ભજીશું ભોળાનાથને..ભસ્મ ભભુતને પણ અલંકાર સ્વરુપે ધારણ કરતા શંકર શશીધર સૌ દુઃખોને હરનારા છે ત્યારે આપના દુઃખોને હરનાર શિવજીની પાવન આરતી કરીએ. ભવ ભવના દુખો દુર કરનાર ભોળાનાથને જો કોઇ સાચા મનથી ભજે છે.. તો તેના પર મહાદેવની અપરંપાર કૃપા વરસે છે..


User: Sandesh

Views: 9

Uploaded: 2022-10-10

Duration: 15:31

Your Page Title