ભારતીય વિદેશ મંત્રાલયે યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી, UN ચાર્ટરની યોજાના બનાવો

ભારતીય વિદેશ મંત્રાલયે યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી, UN ચાર્ટરની યોજાના બનાવો

સોમવારે યુક્રેનના અનેક શહેરો પર રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત અને ઘાયલ થવાના અહેવાલો સામે આવ્યા હતા. દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ પણ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે.


User: Sandesh

Views: 1.5K

Uploaded: 2022-10-10

Duration: 00:39

Your Page Title