ઉત્તરપ્રદેશમાં બે નદીઓનું જળસ્તર વધતા લોકો બોટના સહારે

ઉત્તરપ્રદેશમાં બે નદીઓનું જળસ્તર વધતા લોકો બોટના સહારે

ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદી અને ઘાઘરા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ગોરખપુરના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોટનો સહારો પણ લઈ રહ્યા છે.


User: Sandesh

Views: 406

Uploaded: 2022-10-16

Duration: 02:15

Your Page Title