અમદાવાદના ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં ફરી એકવાર લાગી આગ

અમદાવાદના ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં ફરી એકવાર લાગી આગ

અમદાવાદમાં આવેલ ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં રાત્રે આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અગાઉ પણ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. વારંવાર આગની ઘટનાઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


User: Sandesh

Views: 110

Uploaded: 2022-10-19

Duration: 00:44

Your Page Title