મહારાષ્ટ્રના અમરાવતીમાં મોટી દુર્ઘટના, 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

મહારાષ્ટ્રના અમરાવતીમાં મોટી દુર્ઘટના, 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ચંદુરમાં રવિવારે મોડી રાત્રે માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટના બાદ મુંબઈ-નાગપુર રૂટ ખોરવાઈ ગયો હતો અને રેલવેએ ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.


User: Sandesh

Views: 262

Uploaded: 2022-10-24

Duration: 00:55

Your Page Title