દિવાળીના પર્વ નિમિત્તે અમિત શાહના નિવાસે સ્નેહ મિલન કાર્યક્રમ

દિવાળીના પર્વ નિમિત્તે અમિત શાહના નિવાસે સ્નેહ મિલન કાર્યક્રમ

આજથી નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજી રહ્યા છે. સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાને યોજાશે સ્નેહ મિલન કાર્યક્રમ. તેમના નિવાસ સ્થાને યોજાશે નેતાઓનો જમાવડો. સવારે કાર્યકર્તાઓ નેતાઓને નવા વર્ષની આપશે શુભેચ્છા. મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ રહેશે ઉપસ્થિત.


User: Sandesh

Views: 477

Uploaded: 2022-10-26

Duration: 01:49

Your Page Title