અગ્નિવીર ભરતી: 44,000 યુવાનોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, આજે 3 હજાર યુવાનોનો સમાવેશ કરાયો

અગ્નિવીર ભરતી: 44,000 યુવાનોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, આજે 3 હજાર યુવાનોનો સમાવેશ કરાયો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં આજથી અગ્નિવીર સૈનિકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે (26 ઓક્ટોબર) મોડી રાત્રે 12 વાગ્યાથી ગ્રાઉન્ડમાં ઉમેદવારોના પ્રવેશ સાથે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારે 5 વાગ્યાથી ઊંચાઈમાં લાયકાત ધરાવતા યુવાનોની દોડ શરૂ થઈ હતી, જેમાં 200-200ની બેચમાં યુવાનોની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.


User: Sandesh

Views: 190

Uploaded: 2022-10-27

Duration: 01:17

Your Page Title