એક જ પરિવારના 7 સભ્યોની વિદાયથી ગ્રામજનો શોકાતૂર

એક જ પરિવારના 7 સભ્યોની વિદાયથી ગ્રામજનો શોકાતૂર

મોરબીનો ઝૂલતા પુલે અનેક પરિવારનો માળો વિખેર્યો છે. દિવાળીની રજાઓમાં આનંદ પ્રમોદ કરવા નિકળેલા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. ઝૂલતા પુલ પર અનેક લોકો સવાર થયા હતા. જેમાં જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર પણ હતો.


User: Sandesh

Views: 552

Uploaded: 2022-10-31

Duration: 01:28

Your Page Title