મહારાષ્ટ્ર : પૂણેના યરવાડા વિસ્તારમાં દોડતી બસમાં લાગી વિકરાળ આગ

મહારાષ્ટ્ર : પૂણેના યરવાડા વિસ્તારમાં દોડતી બસમાં લાગી વિકરાળ આગ

મહારાષ્ટ્રના પૂણેમાં આજે મોટી દુર્ઘટના ઘટી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં 42 જેટલા મુસાફરો માંડ માંડ બચ્યા છે. અહીં રાજ્ય પરિવહનની બસમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના બની ત્યારે બસમાં 42 મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત યરવડા વિસ્તારમાં શાસ્ત્રી ચોક પાસે થયો હતો.


User: Sandesh

Views: 368

Uploaded: 2022-11-01

Duration: 00:26

Your Page Title