AAPને મત આપવા કરતા ભાજપને આપજોઃ લલિત વસોયા

AAPને મત આપવા કરતા ભાજપને આપજોઃ લલિત વસોયા

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. જેમાં ધોરાજીના સરદાર ચોકથી વિવિધ માર્ગો પર આ યાત્રા નિકળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કેપ્ટન અજયસિંહ તથા શક્તિસિંહ ગોહીલ તથા અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


User: Sandesh

Views: 982

Uploaded: 2022-11-06

Duration: 02:17

Your Page Title