આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ

આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ

વલસાડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉન વિસ્તારમાં દોડધામ મચી હતી. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર હોય રહીશોમાં પણ દોડધામ થઈ હતી. વલસાડના છીપવાડ ખાતે ગોડાઉન આવેલ છે.


User: Sandesh

Views: 206

Uploaded: 2022-11-07

Duration: 00:32

Your Page Title