BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 96મો જન્મદિવસ

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 96મો જન્મદિવસ

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927માં અવિભાજિત પાકિસ્તાનના કરાચીના સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતા કિશનચંદ અડવાણી એક વેપારી હતા. તેમની માતાનું નામ શ્રીમતી જ્ઞાની દેવી હતું. ભારતના ભાગલા અને પાકિસ્તાનના રૂપમાં ઇસ્લામિક દેશના ઉદભવ પછી, અડવાણીનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો. લાલકૃષ્ણ અડવાણી એ મજબૂત ચહેરો છે, જેમણે ભારતીય જનતા પાર્ટીનો પાયો પણ નાખ્યો અને પોતાના પ્રયાસોથી પાર્ટીને ઉંચાઈઓ પર લઈ જવામાં સફળ રહી. અડવાણીએ 1941માં 14 વર્ષની નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.


User: Sandesh

Views: 486

Uploaded: 2022-11-08

Duration: 00:57

Your Page Title