માં અંબા હરશે ભક્તોના તમામ કષ્ટ

માં અંબા હરશે ભક્તોના તમામ કષ્ટ

માં અંબા જે ભક્તોના તમામ કષ્ટ કરે છે દૂર...આજે દર્શન કરીશુ અમદાવાદના માધુપુરામાં આવેલ એક પવિત્ર ધામનાં...માધુપુરમા બિરાજે છે મા અંબા...કે જે ભક્તોની તમામ મનોકામના કરે છે પૂર્ણ...આ મંદિર આશરે 175 વર્ષ જુનુ મંદિર છે..કે જયાં મા અંબાની ખુબ જ સોહામણી મૂર્તિ બિરાજીત કરવામાં આવી છે...તો આવો દર્શન કરીએ અને જાણીએ આ ધામનો મહિમા...


User: Sandesh

Views: 99

Uploaded: 2022-11-27

Duration: 08:59

Your Page Title