અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, ચાલુ વર્ષે સિંચાઈનું પાણી નહીં અપાય

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, ચાલુ વર્ષે સિંચાઈનું પાણી નહીં અપાય

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વૈડી ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી છોડવામાં નહીં આવે. ડેમની બંને કેનાલોનું પાકી બનાવવાની હોવાથી પાણી છોડાશે નહીં.


User: Sandesh

Views: 7

Uploaded: 2022-12-07

Duration: 02:00

Your Page Title