PM મોદીએ નાગપુર AIIMSનું ઉદ્ઘાટન કર્યું, લાક્ષણીક અંદાજમાં વગાડ્યો ઢોલ

PM મોદીએ નાગપુર AIIMSનું ઉદ્ઘાટન કર્યું, લાક્ષણીક અંદાજમાં વગાડ્યો ઢોલ

PM નરેન્દ્ર મોદીએ અત્યાધુનિક સુવિધાઓ સાથે AIIMS નાગપુરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જુલાઈ 2017માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ હોસ્પિટલ વિદર્ભ પ્રદેશને આધુનિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે અને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટના આદિવાસી વિસ્તારો માટે વરદાન સાબિત થશે.


User: Sandesh

Views: 292

Uploaded: 2022-12-11

Duration: 00:21

Your Page Title