કાર્યક્રમમાં મોટી જનમેદની એકત્ર થાય તેવી સંભાવના

કાર્યક્રમમાં મોટી જનમેદની એકત્ર થાય તેવી સંભાવના

કોરોનાના કહેર વચ્ચે પંચમહાલમાં તા. 25 ડિસેમ્બરથી સાત દિવસ માટે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મોટી જનમેદની એકત્ર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.


User: Sandesh

Views: 27

Uploaded: 2022-12-24

Duration: 00:44