માતા હીરાબાના નિધનથી પરિવાર શોકમય

By : Sandesh

Published On: 2022-12-30

266 Views

05:23

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થયું છે. PM મોદી દિલ્હીથી આવીને માતાની તમામ અંતિમ વિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ રાજ ધર્મ નિભાવવા માટે સીધા રાજભવન પહોંચ્યા હતા.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024