જમ્મુ-કાશ્મીરમાં વધારાના 1800 CRPF જવાનો તૈનાત કરાશે, કેન્દ્રનો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં વધારાના 1800 CRPF જવાનો તૈનાત કરાશે, કેન્દ્રનો નિર્ણય

રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ વધારાની 18 કંપનીઓ એટલે કે 1800 સૈનિકોને જમ્મુ-કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત છ લોકો માર્યા ગયા હતા.


User: Sandesh

Views: 19

Uploaded: 2023-01-04

Duration: 00:34

Your Page Title