માણસામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

માણસામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહાસંમેલનનો ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આજરોજ ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાજના આગેવાન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-08

Duration: 06:45

Your Page Title