વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ

વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ છે તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની ખૂબ જ સરહાનીય કામગીરી સામે આવી હતી.


User: Sandesh

Views: 31

Uploaded: 2023-01-08

Duration: 00:37

Your Page Title