વડોદરામાં સામૂહિક આપઘાત મામલો સામે આવ્યો

વડોદરામાં સામૂહિક આપઘાત મામલો સામે આવ્યો

વડોદરામાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં વાઘોડિયા રોડ પર પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. તેમાં વાઘોડિયામાં દર્શનમ ઉપવન સોસાયટીમાં આ ઘટના બની br br છે. જેમાં પ્રિતેશ મિસ્ત્રી અને પરિવારે આપઘાત કર્યો છે. તેમાં પતિ-પત્ની અને બાળકોનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે.


User: Sandesh

Views: 175

Uploaded: 2023-01-09

Duration: 02:40

Your Page Title