સુરતમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું

સુરતમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું

સુરતના ઉધનામાં યુવકની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં લવજેહાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. તેમાં લવજેહાદમાં શાકીર નામના શખ્સની હત્યા થઇ છે. એક યુવતી br br માટે 3 યુવકો વચ્ચે બબાલ થઇ હતી. તેમાં દેવ પાટીલ, ઓમ પાટીલ અને શાકીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.


User: Sandesh

Views: 68

Uploaded: 2023-01-10

Duration: 01:19

Your Page Title