સુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી

સુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી

સુરત પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 30થી વધુ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં br br રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા છે.


User: Sandesh

Views: 65

Uploaded: 2023-01-10

Duration: 07:43

Your Page Title