જોશીમઠ બાદ કર્ણપ્રયાગમાં ડરામણી સ્થિતિ, લોકો ઘરખાલી કરવા મજબૂર

જોશીમઠ બાદ કર્ણપ્રયાગમાં ડરામણી સ્થિતિ, લોકો ઘરખાલી કરવા મજબૂર

અત્યારે આખા દેશમાં જોશીમઠની ઈમારતોની ચર્ચા થઈ રહી છે. જોશીમઠની ઇમારતોમાં તિરાડો દેખાતા અસરગ્રસ્ત પરિવારોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જોશીમઠની જેમ કર્ણપ્રયાગમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. જોશીમઠથી 82 કિમી દૂર ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગની બહુગુણા કોલોનીમાં બે ડઝનથી વધુ ઘરોમાં તિરાડો દેખાઈ છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-12

Duration: 01:05

Your Page Title