પોરબંદરમાં સરકારી અનાજનું મોટાપાયે ચાલતું કૌભાંડ બહાર આવ્યું

પોરબંદરમાં સરકારી અનાજનું મોટાપાયે ચાલતું કૌભાંડ બહાર આવ્યું

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થયેલ કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન મેનેજર સહિત 12 સામે પોલીસ ફરિયાદ નોંધવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2023-01-13

Duration: 02:07

Your Page Title