કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને, કરી વિશેષ પૂજા અર્ચના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને, કરી વિશેષ પૂજા અર્ચના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે ઉત્તરાયણ નિમિત્તે તેઓ અમદાવાદ શહેર તથા કલોલના ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવ મનાવશે. આ ઉપરાંત અમિત શાહ પરિવારજનો સાથે જગન્નાથ મંદિરે દર્શન પૂજા કરશે.


User: Sandesh

Views: 29

Uploaded: 2023-01-14

Duration: 00:39

Your Page Title