લક્ષ્મીવાડી વિસ્તારમાં મકાન છત તુટી

લક્ષ્મીવાડી વિસ્તારમાં મકાન છત તુટી

રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટના મીલપરા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ જોવા મળી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.


User: Sandesh

Views: 10

Uploaded: 2023-01-15

Duration: 03:22

Your Page Title