રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ખાઈ વધી

રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ખાઈ વધી

પંજાબના હોશિયારપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે વધતા જતા અંતરનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના 1 ટકા લોકો પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. તેમણે કહ્યું કે દેશમાં 21 ટકા લોકો પાસે 70 કરોડ લોકો જેટલા પૈસા છે.


User: Sandesh

Views: 24

Uploaded: 2023-01-17

Duration: 03:43

Your Page Title