ભારતીય ટીમને મોટો ફટકો, શ્રેયસ અય્યર ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર

ભારતીય ટીમને મોટો ફટકો, શ્રેયસ અય્યર ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર

ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ બુધવારે (18 જાન્યુઆરી) હૈદરાબાદમાં રમાશે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-17

Duration: 00:57

Your Page Title