ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ઝડપાયો, ક્રાઈમ સિરિયલ જોઈ ઘડ્યો "નકલી મોત"નો પ્લાન

ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ઝડપાયો, ક્રાઈમ સિરિયલ જોઈ ઘડ્યો "નકલી મોત"નો પ્લાન

બનાસકાંઠાના બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ભગવાનસિંહ પરમાર આખરે પોલીસના સકંજામાં છે. આ સાથે જ નકલી મોતના કારસ્તાનો પર્દાફાશ થયો છે.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-08

Duration: 03:00

Your Page Title