જેટલાં લોકો કુંભમેળામાં જાય તેને સરકાર રોજગાર પણ આપે: જીગ્નેશ મેવાણી

જેટલાં લોકો કુંભમેળામાં જાય તેને સરકાર રોજગાર પણ આપે: જીગ્નેશ મેવાણી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરી એક વખત ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે. મેવાણીએ કહ્યું ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ સિવાય કોઈ અન્ય મુદ્દાઓ જ નથી.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-12

Duration: 00:44