બળદગાડા પર વરરાજાની જાન! વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન

બળદગાડા પર વરરાજાની જાન! વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન

વલસાડમાં ઉમરસાડીના રહેવાસી ગૌશાળા ચલાવતા સંદીપભાઈ દેસાઈએ લોકો ગૌવંશને બચાવે અને સેવા કરે તેવા ઉમદા વિચાર સાથે પુત્રની જાન બળદ ગાડામાં કાઢી હતી.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-20

Duration: 01:40

Your Page Title