ગીર પંથકમાં આતંક મચાવનાર ત્રણ દીપડા અંતે પાંજરે પુરાયા, લોકોએ હાલ પુરતો લીધો રાહતનો શ્વાસ

ગીર પંથકમાં આતંક મચાવનાર ત્રણ દીપડા અંતે પાંજરે પુરાયા, લોકોએ હાલ પુરતો લીધો રાહતનો શ્વાસ

ગીર પંથકને છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન બાનમાં લેનાર ત્રણ દીપડાને આખરે વનવિભાગે ગત રાત્રી દરમિયાન ઝડપી પાડ્યા છે.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-20

Duration: 01:35

Your Page Title