પહલગામ આતંકી હુમલા બાદ ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારાઈ, લોકોએ પરિવારને કહ્યું, 'ચિંતા ન કરતા'

પહલગામ આતંકી હુમલા બાદ ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારાઈ, લોકોએ પરિવારને કહ્યું, 'ચિંતા ન કરતા'

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી 50 જેટલાં પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે, હાલમાં તેમને બનીહાલ સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા છે.


User: ETVBHARAT

Views: 16

Uploaded: 2025-04-23

Duration: 00:50

Your Page Title